સી.આર.સી. રાલેજ માં આવેલી શાળાઓમાંથી ચાલુ વર્ષે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં રાલેજ કુમાર શાળામાંથી સૌરાષ્ટ્ર અને રાલેજ કન્યા શાળામાંથી દક્ષિણ ગુજરાત અને અન્ય વાડીયાપુરા , ખડાળા, વાડીયાપુરા , માલવણ , રાજપુર, બીલીયાકુવા પ્રાથમિક શાળાઓમાંથી એક દિવસીય શુકલતીર્થ અને વડોદરાના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ફી બાળક દીઠ ૧૦૦ /- રૂ. જેવી નજીવી કિંમતે આ પ્રવાસ કરાવવામાં આવ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો