એસ.એમ.સી.તાલીમ :- રાલેજ સી.આર.સી. સેન્ટરમાં તારીખ-૨/૧૨/૨૦૧૧ અને તારીખ-૩/૧૨/૨૦૧૧ ના રોજ એ.એમ.સી. સભ્યોની તાલીમ એન.જી.ઓ. લાલપુર ખાદી ગ્રામોદ્યોગ ભંડાર દ્વારા યોજાઈ ગઈ . આ પ્રસંગે ઉપસ્થિત રાલેજ સી.આર.સી. સેન્ટરની કુલ નવ શાળાઓની એસ.એમ.સી.ના અધ્યક્ષશ્રીઓ, સભ્યસચિવશ્રીઓ , તથા સભ્યશ્રીઓ , તાલીમ આપનાર બહેનો તથા સી.આર.સી.સી.શ્રી કિરીટભાઈ પટેલ દૃશ્યમાન થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો