આણંદ જીલ્લામાં યોજાયેલ ગુણોત્સવ - ૨૦૧૧ અંતર્ગત દરેક તાલુકામાં ગુણાંકનમાં શ્રેષ્ઠ પાંચ શાળાના આચાર્યશ્રી , પાંચ શ્રેષ્ઠ શિક્ષકો , જે તે સી.આર.સી.સી.શ્રી , કેળવણી નિરીક્ષકશ્રી , બીટનીરીક્ષકશ્રી , બી.આર.સી.સી. શ્રી નું સન્માન જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જશુભા બાપુ, કલેકટર સાહેબશ્રી સંદીપકુમાર સાહેબ , ડી.ડી.ઓ. શ્રી કે.કે. નિરાલા સાહેબ , શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી , જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વ્યાસ સાહેબ , જીલ્લા શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ તથા ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રીશ્રી ના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં રાલેજ સી.આર.સી. માં સમાવિષ્ટ રાલેજ કન્યા શાળાનો પણ સમાવેશ થતા તે શાળાના આચાર્યશ્રી મણીભાઈ આર. વાઘેલા તથા સી.આર.સી.સી. શ્રી કિરીટભાઈ એસ. પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું .
વધુ ફોટોગ્રાફ જોવા માટે ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો