તા.- ૦૬/૦૩/૨૦૧૪ અને તા.- ૦૭/૦૩/૨૦૧૪ ના રોજ ગુણોત્સવ -૧૪ અંતર્ગત મૂલ્યાંકન માટે મોભા પ્રા. શાળા અને ઇસનપુર પ્રા. શાળા , તા.- તારાપુર માં મૂલ્યાંકનકર્તા તરીકે શ્રી ભરતભાઈ ચૌધરી ( આચાર્યશ્રી, મોરજ વિદ્યાવિહાર, તા.- તારાપુર ) , શ્રી ઉમેશભાઈ પટેલ ( આચાર્યશ્રી , અરડી પ્રા. શાળા, તા.- પેટલાદ ) અને શ્રી કિરીટભાઈ પટેલ ( સી.આર.સી.સી. રાલેજ , તા.- ખંભાત ) કામગીરી કરી હતી જે શાળાઓની કેટલીક તસવીરો
મોભા પ્રાથમિક શાળા , તા.- તારાપુર
ઇસનપુર પ્રાથમિક શાળા , તા.- તારાપુર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો