" ફૂટપટ્ટી, પાનું ને કંપાસ, લઈને બેઠો છું! ને ચિત્ર દોર્યાનો વિષય, આકાશ લઈને બેઠો છું !" Blogger Widgets " कुछ आदमी जिंदादिल मस्त कलंदर होते है, सबको जितनेवाले वो सिकंदर होते है, जमी पर रहेते हुए भी वो अंबर होते है, इंसान होकर भी वो पयंगबर होते है!" Blogger Widgets

રવિવાર, 9 માર્ચ, 2014

ગુણોત્સવ-૨૦૧૪

તા.- ૦૬/૦૩/૨૦૧૪ અને તા.- ૦૭/૦૩/૨૦૧૪ ના રોજ ગુણોત્સવ -૧૪ અંતર્ગત મૂલ્યાંકન માટે મોભા પ્રા. શાળા અને ઇસનપુર પ્રા. શાળા , તા.- તારાપુર માં મૂલ્યાંકનકર્તા તરીકે શ્રી ભરતભાઈ ચૌધરી ( આચાર્યશ્રી, મોરજ વિદ્યાવિહાર, તા.- તારાપુર ) , શ્રી ઉમેશભાઈ પટેલ ( આચાર્યશ્રી , અરડી પ્રા. શાળા, તા.- પેટલાદ ) અને શ્રી કિરીટભાઈ પટેલ ( સી.આર.સી.સી. રાલેજ , તા.- ખંભાત ) કામગીરી કરી હતી જે શાળાઓની કેટલીક તસવીરો  






 મોભા પ્રાથમિક શાળા , તા.- તારાપુર



 ઇસનપુર પ્રાથમિક શાળા , તા.- તારાપુર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો