રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં "સ્વામી વિવેકાનંદ વાંચન પર્વ" અંર્તગત તા.૮/૯/૧૨ શનિવારના રોજ ધો.૧ થી ૫ ના શિક્ષકો માટે એકદીવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. સમય: સવારે ૭:૦૦ થી ૧૨.૩૦ કલાક પરિપત્ર
તાલીમ માટે મોડ્યુલ જોવા અને મોડ્યુલનો અભ્યાસ કરવા ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો